Note Add to list
Edit

અનાદિ મુક્તરાજ ફઈબાશ્રી ધનબાઈનું જીવન ચરિત્ર

શ્રીજીમહારાજના કૃપાપાત્ર એવા સૂરજબાના શિષ્ય તથા અબજીબાપાશ્રીના કૃપાપાત્ર અ.મુ. શ્રી ધનબાઈ ફઈબાએ કચ્છ દેશમાં નાના મોટા અનેક યજ્ઞો કરીને સારાય સત્સંગ ઉપર મહદ્ ઉપકાર કર્યો છે.
અ.મુ. શ્રી ધનબાઈ ફઈબાનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર.